Saturday, 20 April 2019

ઓ.બી.સી. માટે ખાસ યોજનાઓ

ર્ટમ લોન ( મુદતી લોન )
આ નિગમ પાસેથી નીચેના સેકટરોમાં આત્મનિર્ભરતા માટે લોન મેળવી શકે છે.
  • કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ
  • લઘુ ઉધોગ, કારીગર અને પરંપરાગત ધંધાઓ
  • સેવા સેકટરો
  • પરિવહન સેકટર વગેરે
લોન મેળવવાની પાત્રતા
  • અરજદાર સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઇએ
  • અરજદારના કુંટુંબની કુલ વાર્ષીક આવક રૂ. ૩,૦૦,૦૦૦/-થી વઘુ ન હોવી જોઇએ. ૫રંતુ રૂ. ૧,૫૦,૦૦૦/- સુઘીની આવક ઘરાવતા અરજદારોને અગ્રતા આ૫વામાં આવશે.
  • અરજદારની ઉંમર અરજીની તારીખે ર૧ થી ૪પ વર્ષ સુધીની હોવી જોઇએ.
  • અરજદારને તાંત્રિક તથા અન્યં કુશળતા માગી લેતા ધંધાઓના કિસ્સાીમાં અનુભવ હોવો જરૂરી છે.
  • વાહનની યોજનામાં જે વાહનની લોન લેવાની હોય તે વાહન ચલાવવાનું લાયસન્સા ( પેસેન્જનર વાહન માટે જે તે વાહનનો બેઇઝ ) જરૂરી છે.
યોજનાની મુખ્યમ લાક્ષણિકતાઓ
  • આ યોજના માટે લોનની મહત્તહમ મર્યાદા રૂા.૧૦,૦૦,૦૦૦ સુધીની છે.
  • આ યોજનાઓમાં વ્યાજનો દર રૂા.૫,૦૦,૦૦૦/- સુધીની લોન માટે વાર્ષીક ૬ ટકા અને રૂા.૫,૦૦,૦૦૦/- થી ઉપર અને રૂા.૧૦,૦૦,૦૦૦/- સુધીની લોન માટે વાર્ષિક ૮ ટકાનો રહેશે.
  • આ યોજનાઓમાં યુનિટ કોસ્ટના ૮૫ ટકા લોન આપવામાં આવશે જેમા ૮૫ ટકા કેન્દ્દીય નિગમના ૧૦ ટકા રાજય સરકારના અને પ ટકા લાભાર્થી ફાળાની રકમ રહેશે
  • આ લોન વ્યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્તારમાં ભરપાઇ કરવાની રહેશે.


ન્યુસ્વર્ણિમા યોજના
હેતુ
  • ગરીબી રેખા હેઠળ જીવતા પછાત વર્ગોની મહિલાઓ માટે સ્વારોજગારી ઉભી કરી આત્મેનિર્ભર કરવા માટેની મહિલાઓ માટેની ખાસ યોજના.
  • આ યોજના અંતર્ગત મહિલા લાભાર્થીએ પોતાની પસંદગીનો ધંધો કરવાનો રહેશે.
લોન મેળવવાની પાત્રતા
  • અરજદાર સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઇએ
  • અરજદારના કુંટુંબની કુલ વાર્ષીક આવક રૂ. ૩,૦૦,૦૦૦/-થી વઘુ ન હોવી જોઇએ. ૫રંતુ રૂ. ૧,૫૦,૦૦૦/- સુઘીની આવક ઘરાવતા અરજદારોને અગ્રતા આ૫વામાં આવશે.
  • અરજદારની ઉંમર અરજીની તારીખે ર૧થી૪પ વર્ષ સુધીની હોવી જોઇએ.
  • અરજદારને તાંત્રિક તથા અન્ય કુશળતા માગી લેતા ધંધાઓના કિસ્સા માં અનુભવ હોવો જરૂરી છે.
યોજનાની મુખ્યમ લાક્ષણિકતાઓ
  • આ યોજના માટે લોનની મહત્તમ મર્યાદા રૂ. ૧,૦૦,૦૦૦ સુધીની
  • આ યોજનાઓમાં વ્યાજનો દર વાર્ષીક ૫ ટકા રહેશે.
  • આ યોજનાઓમાં યુનિટ કોસ્ટાના ૯૫ ટકા લોન આપવામાં આવશે જેમા ૯૫ ટકા કેન્દ્દીય નિગમના,૫ ટકા રાજય સરકાર/લાભાર્થી ફાળાની રકમ રહેશે
  • આ લોન વ્યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની રહેશે.


મહિલા સમૃધ્ધિ યોજના
હેતુ
  • પછાત વર્ગો ની મહિલાઓ માટે સ્વરોજગારી ઉભી કરી આત્મયનિર્ભર કરવા માટેની લક્ષ્યાંક જૂથની મહિલા ઉધોગ સાહસિકોને લઘુસ્તતરીય ધિરાણ યોજના
  • આ યોજના અંતર્ગત મહિલા લાભાર્થીએ પોતાની પસંદગીનો ધંધો કરવાનો રહેશે.
લોન મેળવવાની પાત્રતા
  • અરજદાર સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઇએ
  • અરજદારના કુંટુંબની કુલ વાર્ષીક આવક રૂ. ૩,૦૦,૦૦૦/-થી વઘુ ન હોવી જોઇએ. ૫રંતુ રૂ. ૧,૫૦,૦૦૦/- સુઘીની આવક ઘરાવતા અરજદારોને અગ્રતા આ૫વામાં આવશે.
  • અરજદારની ઉંમર અરજીની તારીખે ર૧થી૪પ વર્ષ સુધીની હોવી જોઇએ.
  • અરજદારને તાંત્રિક તથા અન્ય કુશળતા માગી લેતા ધંધાઓના કિસ્સામાં અનુભવ હોવો જરૂરી છે
યોજનાની મુખ્યમ લાક્ષણિકતાઓ
  • આ યોજના માટે લોનની મહત્ત‍મ મર્યાદા રૂ. ૫૦,૦૦૦ સુધીની છે.
  • આ યોજનાઓમાં વ્યાજનો દર વાર્ષીક ૪ ટકા રહેશે.
  • આ યોજનાઓમાં યુનિટ કોસ્ટના ૯૫ ટકા લોન આપવામાં આવશે જયારે ૯૫ ટકા કેન્દ્દીય નિગમના,૫ ટકા રાજય સરકાર/લાભાર્થી ફાળાની રકમ રહેશે
  • આ લોન વ્યાજ સહિત ૪૮ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની રહેશે.


લઘુસ્તારીય ધિરાણ યોજના (માઇક્રો ફાયનાન્સ યોજના )
હેતુ
  • લક્ષ્યાંક જૂથના નાના ઉધોગ સાહસિકોની લધુ ધિરાણની જરૂરીયાતો પુરી કરવા માટે આ નિગમ દ્રારા સ્વસહાય જૂથો મારફત લોન આપવાની યોજના
લોન મેળવવાની પાત્રતા
  • અરજદાર સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઇએ
  • અરજદારના કુંટુંબની કુલ વાર્ષીક આવક રૂ. ૩,૦૦,૦૦૦/-થી વઘુ ન હોવી જોઇએ. ૫રંતુ રૂ. ૧,૫૦,૦૦૦/- સુઘીની આવક ઘરાવતા અરજદારોને અગ્રતા આ૫વામાં આવશે.
  • અરજદારની ઉંમર અરજીની તારીખે ર૧ થી ૪પ વર્ષ સુધીની હોવી જોઇએ.
  • અરજદારને તાંત્રિક તથા અન્યે કુશળતા માગી લેતા ધંધાઓના કિસ્સા માં અનુભવ હોવો જરૂરી છે.
યોજનાની મુખ્યમ લાક્ષણિકતાઓ
  • આ યોજના માટે લોનની મહત્તકમ મર્યાદા રૂ.૫૦,૦૦૦ સુધીની છે.
  • આ યોજનાઓમાં વ્યાયજનો દર વાર્ષીક પ ટકા રહેશે.
  • આ યોજનાઓમાં યુનિટ કોસ્ટિના ૯૦ ટકા લોન આપવામાં આવશે જયારે ૯૦ ટકા કેન્દ્દીય નિગમના,૫ ટકા રાજય સરકાર અને ૫ ટકા લાભાર્થી ફાળાની રકમ રહેશે.
  • આ લોન વ્યાજ સહિત ૪૮ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની રહેશે.


શૈક્ષણિક લોન યોજના (ન્યુન આકાંક્ષા યોજના)
હેતુ
  • પછાત વર્ગના સભ્યોને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનો વ્યવસાય અને ટેકનિકલ શિક્ષણ મેળવવા માટેની લોન યોજના.
લોન મેળવવાની પાત્રતા
  • અરજદાર સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઇએ
  • અરજદારના કુંટુંબની કુલ વાર્ષીક આવક રૂ. ૩,૦૦,૦૦૦/-થી વઘુ ન હોવી જોઇએ. ૫રંતુ રૂ. ૧,૫૦,૦૦૦/- સુઘીની આવક ઘરાવતા અરજદારોને અગ્રતા આ૫વામાં આવશે.
  • આવરી લેવામાં આવેલ અભ્યામસ ક્રમ
    • એમ.બી.એ. અથવા તથા તેની સમકક્ષ (એ.આઇ.સી.ઇ.ટી.ઇ. દ્રારા માન્ય અભ્યાસ ક્રમ)
    • એમ.સી.એ. માસ્ટર ઓફ કોમ્‍૫યુટર એ૫લીકેશન અથવા તેની સમકક્ષ (એ.આઇ.સી.ઇ.ટી.ઇ. દ્રારા માન્ય અભ્યાસ ક્રમ)
    • આઇ.ટી.આઇ / અન્ય‍ સંસ્થા.ઓ દ્રારા યોજવામાં આવેલ સ્ના્તક કક્ષાના ઇજનેરી અભ્યા.સક્રમ (એ.આઇ.સી.ઇ.ટી.ઇ. દ્રારા માન્ય અભ્યાસ ક્રમ)
    • મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયાએ જેને માન્યતા આપી હોય તેવી કોલેજ દ્રારા યોજવામાં આવેલા તબીબી શિક્ષણ સંબંધી ( આર્યુવૈદિક, હોમીયોપેથીક, યુનાની સહિત ) અભ્યાસક્રમ
    • નેશનલ કાઉન્સીલ ઓફ હોટલ મેનેજમેન્ટ દ્રારા માન્ય કરવામાં આવેલ હોય તેવા હોસ્પી્ટાલીટી મેનેજમેન્ટના ડિપ્લોમા અભ્યાસક્રમ.
લોનની રકમમાં નીચેનાનો સમાવેશ થશે.
  • ટયુશન ફિ
  • રહેવા જમવાનો ખર્ચ
યોજનાની મુખ્યમ લાક્ષણિકતાઓ
  • આ યોજના માટે લોનની મહત્તમ મર્યાદા રૂ.૧૦,૦૦,૦૦૦ સુધીની છે.
  • આ યોજનાઓમાં વ્યાજનો દર વિદ્યાર્થી માટે વાર્ષીક ૪ ટકા અને વિદ્યાર્થીની માટે વાર્ષીક ૩.૫ ટકા રહેશે..
  • આ યોજનાઓમાં યુનિટ કોસ્ટના ૯૦ ટકા લોન આપવામાં આવશે જયારે ૯૦ ટકા કેન્દ્દીય નિગમના,૫ ટકા રાજય સરકાર અને ૫ ટકા લાભાર્થી ફાળાની રકમ રહેશે.
  • આ લોન વ્યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની રહેશે લોનની વસુલાત અભ્યાક્રમ પુરો થયેથી ૬ માસમાં કે નોકરી વ્યવસાય મળેથી બંન્નેમાંથી જે વહેલુ હોય ત્યારથી.


સ્વયં સક્ષમ યોજના
હેતુ
  • આ યોજના વ્યવસાયિક શિક્ષણ / પ્રશિક્ષણ પાપ્ત કરનાર પછાત વર્ગના યુવાનોમાં આત્મનિર્ભરતાની ભાવના કેળવવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ નિગમ પાત્રતા ધરાવતા યુવાનોને સ્વરોજગાર ઉભો કરવા માટે ઓછા વ્યાજદરે લોન સહાય પુરી પાડે છે.
લોન મેળવવાની પાત્રતા
  • અરજદાર સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઇએ
  • અરજદારના કુંટુંબની કુલ વાર્ષીક આવક રૂ. ૩,૦૦,૦૦૦/-થી વઘુ ન હોવી જોઇએ. ૫રંતુ રૂ. ૧,૫૦,૦૦૦/- સુઘીની આવક ઘરાવતા અરજદારોને અગ્રતા આ૫વામાં આવશે.
  • અરજદારે વ્યવસાયિક શિક્ષણ / તાલીમ પ્રાપ્તા કરેલી હોવી
  • અરજદારની ઉંમર અરજીની તારીખે ૧૮ વર્ષ થી ૩પ વર્ષ સુધીની હોવી જોઇએ.
યોજનાની મુખ્યમ લાક્ષણિકતાઓ
  • આ યોજના માટે લોનની મહત્તમ મર્યાદા રૂ. ૧૦,૦૦,૦૦૦ સુધીની છે.
  • આ યોજનાઓમાં વ્યાજનો દર રૂા.૫,૦૦,૦૦૦/- સુધીની લોન માટે વાર્ષીક ૬ ટકા અને રૂા.૫,૦૦,૦૦૦/- થી ઉપર અને રૂા.૧૦,૦૦,૦૦૦/- સુધીની લોન માટે વાર્ષિક ૮ ટકાનો રહેશે.
  • આ યોજનાઓમાં યુનિટ કોસ્ટના ૮૫ ટકા લોન આપવામાં આવશે જેમા ૮૫ ટકા કેન્દ્દીય નિગમના,૧૦ ટકા રાજય સરકારના અને પ ટકા લાભાર્થી ફાળાની રકમ રહેશે.
  • આ લોન વ્યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની રહેશે
લોન જે વ્યવસાયો માટે આપવાની છે તેની ઉદાહરણરૂપ યાદી.
  • ડોકટર, આર્કીટેકટ, સોફટવેર-હાર્ડવેર, ઓટોમોબાઇલ સહિતના ઇજનેર, એડવોકેટ, ચાર્ટડ એકાઉન્ટન્ટ, કોસ્ટ એકાઉન્ટન્ટ , હોટલ મેનેજમેન્ટ, ઘરડાધર, પ્રચાર અને જાહેબખબર, મકાનોની મરામત અને નિભાવ, સુરક્ષા કર્મચારી એજન્સી, સ્પાર્ધાત્મક પરીક્ષા માટેના પ્રશિક્ષણ કેન્દ્રો , સંસ્કૃાતિ અને પ્રવાસન વિભાગ, પ્રિન્ટીંગ પ્રેસ, ડીટીપી, ગ્રાફિકસ વગેરે. ફેશન ડિઝાઇનીંગ/બુટીક, ટે્ક્ષટાઇલ ડિઝાઇનીંગ, ઘરેણા અને ઝવેરાતની ડિઝાઇનીંગ, હિરા ઘસવા અને પોલીસ કરવા, કાસ્ટ કામગીરી/ફર્નીચર, પાર્લર, ફિટનેશ કેન્દ્ર, શિલ્પતકળા, પરંપરાગત કલા કામગીરી વગેરેમાં મૂલ્યવર્ધન.
  • ઉપર દર્શાવેલી યાદી માત્ર ઉદાહરણરૂપ યાદી છે. તેમાં દર્શાવ્યા છે એટલા જ વ્યવસાયો માટે લોન આપવામાં આવશે એવું નથી. ટેકનીકલ રીતે ઉચીત અને નાણાંકીય રીતે સક્ષમ હોય એવા અન્યઆ કોઇપણ પ્રોજેકટ માટે યુવક-યુવતી નાણાં સહાય મેળવી શકશે.
  • વ્યવસાયિક રીતે ચલાવવામાં આવતા આવા સાહસોને કારણે કૌશલ્ય પ્રાપ્ત/અર્ધકૌશલ પ્રાપ્ત કારીગરો માટે પણ એટલા જ પ્રમાણમાં વેતન પ્રાપ્ત રોજગારી ઉભી થશે અને તેનાથી રાષ્ટ્રની સંપતિમાં વધારો થશે એવી અપેક્ષા રાખવામાં આવે છે.

No comments:

Post a Comment