ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના (વય વંદના)
Indira Gandhi National Old Age Pension Scheme - (IGNOAPS)
યોજનાનો ઉદ્દેશ :
રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ (National Social Assistance Programme(NSAP)) હેઠળ વૃદ્ધોને આર્થિક સહાય આપવી.
પાત્રતાના ધોરણો
1. અરજદારની ઊંમર ૬૦ વર્ષથી વધુ હોવી જોઈએ.
2. બી.પી.એલ.યાદીમાં ૦ થી ૧૬ ના સ્કોરમાં સમાવિષ્ટ.
યોજનાના ફાયદા/સહાય
1. ૬૦ થી ૭૯ વર્ષ સુધીનાને રૂ.૪૦૦/- માસિક સહાય (રૂા.૨૦૦/- ભારત સરકાર અને રૂ. ૨૦૦/- રાજ્ય સરકાર)
2. ૮૦ વર્ષથી વધુ ઊંમર ધરાવનારને માસિક સહાય (રૂ.૫૦૦/- ભારત સરકાર ૨૦૦/- રાજ્યસરકાર)
પ્રક્રિયા
તાલુકા મામલતદારને નિયત કરવાની હોય છે.
અમલીકરણ કરતી કચેરી/એજ્ન્સી /સંસ્થા
મહેસૂલ જિલ્લા કલેક્ટરશ્રી હેઠળના ૨૪૯ તાલુકા મામલતદારશ્રીઓ.
No comments:
Post a Comment