અ.નં.
|
વિગતો
|
|
૧
|
યોજનાનું
નામ/પ્રકાર
|
બાળ સખા યોજના
|
૨
|
યોજનાના
લાભાર્થીની પાત્રતાનાં માપદંડ
|
આ યોજનામાં ગરીબી
રેખા હેઠળના (બી.પી.એલ.કાર્ડ ધરાવતા) કુટુંબના ૩૦ દિવસ સુધીના નવજાત શિશુઓ તથા
આવક વેરો ન ભરતા હોય તેવા અનુસૂચિત જન જાતિના તમામ નવજાત શિશુઓને લાભ આપવામાં
આવે છે.
|
૩
|
યોજના
અંતર્ગત સહાય/લાભ
|
આ યોજના હેઠળના
લાભાર્થી નવજાત શિશુઓને આ યોજનામાં જોડાયેલ ખાનગી બાળરોગ નિષ્ણાંતો ધ્વારા તેઓની
હોસ્પિટલમાં નવજાત શિશુઓને લગતી કોઇપણ બિમારી માટે નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવે
છે.
બાળરોગ નિષ્ણાંત
નવજાત શિશુના સગાને વાહનવ્યવહાર પેટે રૂ.ર૦૦/- લેખે વાઉચર ઉપર સહી લઇને તુરત જ
ચૂકવી આપશે
|
૪
|
યોજનાનો
લાભ મેળવવા માટેની પધ્ધતિ
|
જે બાળકોનો જન્મ
સરકારી સંસ્થાઓ અથવા ચિરંજીવી યોજના હેઠળ થાય,
તેમજ ઘરે જન્મ થયેલ હોય અથવા ઘરે ગયા
પછી ૩૦ દિવસની ઉંમર સુધી આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. કોઇ પણ આરોગ્યકર્મચારી/આશા
દ્વારા તે રીફર થયેલ હોવો જોઇએ.
|
૫
|
યોજનાનો
લાભ કયાંથી મળશે.
|
જિલ્લામાં જોડાયેલ
ખાનગી બાળરોગ નિષ્ણાંત તબીબોને ત્યાં
|
સરકારની વિવિધ યોજનાઓ / માહિતીઓ / ફોર્મ તથા સધળી તમામ વિગતો આ બ્લોગમાં ઉપલબ્ધ છે. જો આ માહિતી આપને ગમે તો લાઇક તથા આ માહિતી બીજા સાથે શેર કરવાનું ભુલશો નહીં..
Saturday, 20 April 2019
બાળ સખા યોજના
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment