Monday, 19 July 2021

માનવ ગરિમા યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા 28 પ્રકારના ધંધા-વ્યવસાય ની ટુલકિટ્સ સહાય ૨૦૨૦-૨૧

28 પ્રકારના ધંધા-વ્યવસાય ની ટુલકિટ્સ 


ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (SJED) હેઠળ ઘણા પેટા વિભાગ કાર્યરત છે. જેમાં નિયામક, અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગ તથા નિયામક વિકસિતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ ચાલે છે. કુંવરબાઈનું મામેરું, વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ લોન, માનવ ગરિમા યોજના વગેરે ઘણી યોજનાઓ e samaj kalyan portal ના માધ્યમ થકી ચાલે છે.


  1. માનવ ગરિમા યોજનાનો હેતુ
  2. સહાય મેળવવાની શરતો અને પાત્રતા
  3. માનવ ગરિમા યોજના સહાયનું ધોરણ
  4. માનવ ગરિમા યોજના સહાય માટેના Document
  5. માનવ ગરિમા યોજના ફોર્મ pdf

No comments:

Post a Comment